₹ 1695
Fixed
Description
સ્ટીમરીચ નો ઉપયોગ કોઈ પણ પાક પર કરી શકીએ છે સ્ટીમરીચ નુ કામ ઉત્પાદન વધારવાનુ છે જયારે કોઈ પણ છોડ 4-5 પાંદ નો થાય ત્યારે પંપમા 30 ml નાખી છંટકાવ કરવો.પછી 12-15 દિવસ ના અંતરે રેગ્યુલર છંટકાવ કરવો જે છોડ વૃધ્ધ,વિકાસ, નરવાય,ડાળી ફુટ નો વિકાસ પાન ફુલ ને ખરતુ અટકાવે છે અને પાક ની ગુણવત્તા ને વજન વધારે છે. દવા સબસીડી મા લેવા કોન્ટેક્ટ કરો-9998181753