₹ 7400
Fixed
Description
કોઈ પણ પ્રકારની દવા લીધા વગર જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગો છો તો એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ. ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે તો બસ આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. જળ, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી જેને આપણે પંચ મહાભૂત કહીએ છીએ. પાણી (જળ), વાયુ (હવા), આકાશ, અગ્નિ (સૂર્યના કિરણો) અને પૃથ્વી (ભોજન, આહાર અને પૃથ્વીની ચુંબકીય શક્તિ) આ પાંચ તત્વો જો આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવીએ તો આપણું શરીર અને મન ૧૨૦ વર્ષ સુધી સ્વસ્થ રહે છે પરંતુ આજે આપણને કોઈપણ તત્વ તેના શુદ્ધ સ્વરૂપમાં મળી રહ્યું નથી. જેના કારણે આપણા શરીરમાં અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. આજે આપણે જે નળનું પાણી પી રહ્યાં છીએ તેમાં પણ કરોડો કીટાણુઓ છે અને હવામાં સાત હજારથી પણ વધુ હાનિકારક રસાયણો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પણ ઘણાં બધાં રસાયણો હોય છે તેથી જ આજે આપણા શરીરમાં હવા, પાણી અને આહાર દ્વારા ઘણા બધા રસાયણો(કેમિકલ્સ) એકઠા થઈ રહ્યાં છે અને ઘણી બીમારીઓ થઈ રહી છે. જેમાં આજે આપણું રક્ત પરિભ્રમણ આ ખતરનાક રસાયણોને શરીરમાંથી બહાર કાઢવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી. કારણ કે આપણી આસપાસ હજારો લોખંડની વસ્તુઓ છે આ બધી લોખંડની વસ્તુઓ પૃથ્વીની ચુંબકીય શક્તિ એમની તરફ ખેંચે છે જેથી પૃથ્વીથી જે આપણા શરીરને ચુંબકીય શક્તિ મળવી જોઈએ તે પૂરતાં પ્રમાણમાં મળી રહી નથી અને તેના કારણે આપણું રક્ત પરિભ્રમણ ધીમું થઈ જાય છે, જેના લીધે શરીરમાં સંગ્રહિત રસાયણો બહાર નથી આવી શકતાં અને જ્યાં સુધી આપણું શરીર સંપૂર્ણપણે બીમાર ન થઈ જાય ત્યાં સુધી આપણને જાણ પણ થતી નથી. આ રસાયણો જ્યાં સુધી શરીરમાં જ સડતા રહે છે. આજના યુગમાં જે આધુનિક જીવનશૈલી આપણે બધા જીવી રહ્યા છીએ એમાં આપણા શરીરને ઘણી બધી બીમારીઓએ ઘેરી લીધું છે. પ્રાચીન પ્રાકૃતિક ચુંબકીય મેટ્રેસ એક ચમત્કારિક શોધ છે. આ મેટ્રેસમા ખાસ પ્રકારના કુદરતી ચુંબકીય શક્તિ ધરાવતા નિયોડીમિયમ મેગ્નેટનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામા આવ્યુ છે, જે અત્યંત શક્તિશાળી છે. મેટ્રેસમા રહેલા ચુંબક શરીરમાં રક્ત પરિભ્રમણને અને ઓક્સિજનની માત્રાને વધારે છે. સાથે સાથે શરીરની અંદર રહેલા સંગ્રહિત રસાયણો પેશાબ દ્વારા શરીરની બહાર કાઢવામાં મદત પણ કરે છે અને વિજ્ઞાન મુજબ જો આ પ્રક્રિયા માનવ શરીરમાં યોગ્ય રીતે સતત થાય છે તો શરીરના રોગો દૂર થાય છે. ચુંબકીય મેટ્રેસ પર ફક્ત સુવાથી એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો. ➡️ કમરના દુખાવા મટાડે છે. ➡️ સાંધાના દુખાવા મટાડે છે. ➡️ તણાવ મુક્ત ઊંઘ આપે છે. ➡️ ચામડીના રોગો દૂર થાય છે. ➡️ આંખોની રોશની તેજ કરે છે. ➡️ શરીરમા એનર્જી લેવલ વધારે છે. ➡️ મુખ્ય સાત ચક્રોનું સંતુલન રાખે છે. ➡️ શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલુ રહે છે. ➡️ હાર્ટ એટેક, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ, માઈગ્રેન, પેરાલીસીસ, ગેસ, એસિડિટી, અનિદ્રા જેવી શ૨ી૨માં ૨હેલી ૩૦૦ થી વધારે બિમારીઓ દૂર થાય છે. ચુંબકીય મેટ્રેસ કિટ તમે તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે તમારા ઘરમાં વસાવા માટે અમને સંપર્ક કરો - 9998943072